સૌ પહેલા તો મારો પરિચય આપી દઉં કારણકે કદાચ બ્લોગમાં વિશ્વાસ નામ  વાંચી ને આપ સર્વે પણ ઉર્મિબેનની જેમ વિચારતા હશો કે મારું નામ વિશ્વાસ છે પરંતુ

 મારુ નામ :- ડૉ. હિતેશકુમાર મુક્તિલાલ ચૌહાણ છે.

વિશ્વાસ તો મારી પ્રિય મિત્રએ મને આપેલ ઉપનામ એટલેકે તખલ્લુસ છે.

મેં આ વર્ષે જ એમ.બી.બી.એસ ની ઈન્ટર્નશીપ પૂરી કરી M.C.I. રજીસ્ટ્રેશન મેળવ્યું છે. અને હવે આગળ અનુ-સ્નાતક અને વિષયનિષ્ણાત ડૉ. થવાના અભ્યાસમાં પ્રવેશ મેળવવાની પૂર્વ-પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. 

તથા મારું નિવાસસ્થાન નરોડા, અમદાવાદ છે.

 

 

આ પન્ના પર  મારા આ બ્લોગ શરૂ થવાની વધુ માહિતી ઉમેરવાની બાકી છે પણ સમય બહુ ઓછો મળૅ છે માટૅ તે પૂર્ણ કરી ફરીથી અપડેટ જરૂરથી કરીશ્ ત્યાં સુધી દરગુજર કરશો.

Leave a Reply