જયશ્રી કૃષ્ણ મિત્રો,

 

         આ પન્ના ખાસ એ કવિઓની રચનાઓ માટે શરુ કર્યુ છે, જેમની રચનાઓ મને ગમે છે પણ તેમના રચયિતાની મને જાણ નથી. તો મિત્રો જો આપ આ રચનાના રચયિતા ને જાણતા હોવ તો મહેરબાની કરીને આ પન્ના પર અથવા જે તે રચનાનાં પ્રતિભાવમાં જણાવવા વિનંતી છે.તો આશા છે મિત્રો મારા આ અધૂરા કાર્યને તમે સહકાર આપી પૂર્ણ બનાવશો.

 

 

ગુરૂજીના નામની માળા-…. 

જનની સુરક્ષા દિન…..

સદગુરૂનો સંદેશો…..

Leave a Reply